________________
: ૫૧૬ :
આવશ્યક મુકતાવલી : એકવીશમે ખંડ થતી જોવામાં આવે છે, જે જૈન શાસનના સાચા ભકતે માટે રોગ્ય ગણાય નહિ; માટે દેવ, ગુરુ અને ધર્મની વિરાધના ન થાય તે તરફ જાપકોએ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે.
“ દરેક જાપના સમયે જિનેશ્વરદેવની પ્રતિમા અથવા શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા સન્મુખ રાખી નીચે મુજમ બેલી જાપ શરૂ કર.”
श्री तीर्थकर-गणधरप्रसादात् एष योगः फलतु श्री सद्गुरुप्रसादात् एष योगः फलतु ॥
૧ શ્રી માણિભદ્રજીને જાપ. ____ॐ नमो भगवते माणिभद्राय, क्षेत्रपालाय, कृष्णरूपाय, चतुर्भूजाय, जिनशासनमक्ताय, नवनागसहस्रबलाय, किबर किं पुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा.
આ મંત્રાક્ષરને ત્રણ દિવસમાં (માણિભદ્રજીની પ્રતિમા સન્મુખ રાખી) સાડાબાર હજાર જાપ કરવાથી ભૂત-પ્રેત આદિ વળગાડ દૂર થાય છે અને સિદ્ધિ થાય છે. ધૂપ દીપ પણ સાથે રાખવાની જરૂર છે. શરીરશુદ્ધિ વિગેરેને ખૂબ
ખ્યાલ રાખવે. ઉપર મુજબ ન બને તે ત્રિકાળ અને રાત્રે સૂતી વખતે ૧૦૮-૧૦૮–૧૦૮ વાર ગણવો. એથી પ્રાથે નિર્વિઘપણું થાય છે.
૧ આ બે વાકયે દરેક જાપ શરૂ કરતાં પ્રથમ બોલવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org