________________
: ૫૧૪ ?
આવશ્યક મુકતાવલી : વીશમા અં ભવ અમૃત રસ જિણે પીધા, અભયદાન જગ દીધાં છે. તા. ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રે
વચ્ચા શુક સેલગ પથગ, પાંડવ પાંચ વખાણે રે. તીજ રામ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવારે છે. તી. ૫ તેલ ભણે સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે; શત્રુંજયક માહાભ્ય. એનો બહુ અધિકાર છે. તી. ૬ તીરથ નાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાને રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધર્મ શર્મ ઘરે આવે છે. તા. ૭
તૃતીય ચૈત્યવંદન માદલ તાલ કંસાલ સાર, ભુંગલ ને ભેરી, હેલ દામા (દુંદુભિ) દડવડી, સરણાઈ નફેરી શ્રી મંડલ વીણા રબાવ, સારંગી સારી, તંબુરા કડતાલ શંખ, ઝલ્લરી ઝણકાર; વાજિંત્ર નવ ઈદ શું એ, ગાઓ જિનગુણ ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા લહે, જિમ હેય જગે જસ રીત. ૩
પછી ચૈત્યવંદન ભાષ્ય કહેવું. ૫૦ નવકાર ગણવા અને ૫૦ ખમાસમણ દેવા.
૧ ચૈત્યવંદન ભાષ્ય, ખંડ ૨૩ મો જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org