________________
વવા
પછી ભક્તામર કહેવુ. દેવવંદનના પાંચમ જોડા
વિધિ–અહીંયા પૂર્ણાંકત સર્વ વસ્તુ પ્રત્યેક પચાસ પશ્ચાસ મેળવવી પણ પૂર્વની પેરે સવ વિધિમાં દશને ઠેકાણે પચાસ પચાસ કરવું. છેવટે ચૈત્યવંદનભાષ્ય કહેવું અને દેવવંદનની વિધિ પણ પ્રથમની પેઠે જાણવી.
• પ૧ :
જે જોડાને અંતે આપેલ છે. પ્રથમ ચૈત્યવ ંદન
શેત્રુ ́જ શિખરે ચઢિયા સ્વામી કહીયે હુ' અશ્િ રાયણુ તરુવર તલે પાય, આણુૐ ચચિતું. હૅવ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ, માઁગલ દીપક જ્યેાતિ શ્રુતિ, કરી દુરિત નિવારીશ, ધન્ય ધન્ય તે દિન માહરા એ, ગણીશ સલ અવતાર, નય કહે આદીશ્વર નમે, જિમ પામે જય
આર. 3
દ્વિતીય ચૈત્યવંદન
તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણાં તરસે, તુમ ગુણુ ગણુને બેલવા, રસના મુઝ હરખે, ૧ કાયા અતિ. આણું મુજ,
તુમ પયુગ ફરસે, તેા સેવક તાર્યાં વિના, કડા કમ તુવે સરશે. ૨ એમ જાણીને સાહેબાએ, નેક નજરે માહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શુ' જે નવ ડાય. ૩
૧ ભક્તામર ૧૧ મા ખંડના ૨૮૮ પાને જીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org