________________
: ૫૦૮
આવશ્યક મુક્તાવલી : વીશમા ખટ બહુ ભેદ શું, જે ભક્તિ રચા, આદીશ્વર અરિહંતની તસ સઘલાં કર્મ દૂર ટલે સંપદ મલે, ભાંજે ભવ ભર્મ, ઈહ ભવ પરભવ ભવ ભવએ, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણક જ્ઞાનવિમલ ગુણમણિ તણે, ત્રિભુવન તિલક સમાન. ૩ પછી જયતિહુઅણુ કહેવું.
દેવવંદનને ચોથે જોડે. વિધિ-પૂર્વની માફક જાણવી. વિશેષમાં સઘળી વસ્તુ અને સઘળી ક્રિયામાં દશને ઠેકાણે ચાલીસ ચાલીસ જાણવી. અહિંયાં સંતિકને સ્થાને “ભક્તામર (અગર કલ્યાણમંદિર) કહેવું. જે જેડાને અંતે લખેલ છે. તેમજ દેવવંદનની વિધિ પૂર્વની પિઠે જાણવી.
પ્રથમ ચૈત્યવંદન. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચે; વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જા; મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણજેમહાપ ને સહસપત્ર, ગિરિરાજ કહીજે; ઈત્યાદિક બહુ ભાતિયું એક નામ જપે નિરધાર; ધીરવિમલ કવિરાજને, શિષ્ય કહે સુખકાર. ૩
તૃતીય ચૈત્યવંદન. રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરા; તિલક મુકુટ કુંડલ યુગલ, બેહેરખા બના, ચિર તિ મતી- ૧ જયતિહુઅણુ ખંડ ૧૧ માના ૩૦૪ પાને જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org