________________
: ૫૦૬ :
આવશ્યક મુક્તાવલી : વીમો ખંડ મુનિશું કહ્યા એ, કરી અનશન શિવ ઠામજ્ઞાનવિમલસૂરિ તેહના, પય પ્રણમાં અભિરામ, ૩
દ્વિતીય ચૈત્યવંદન. જાઈ જુઈ માલતી, દમણ ને મરું; ચંપક કેતકી કું જાતિ, જસ પરિમલ ગિરૂફ બેલસિરિ જાસુસ વેલી, વાલે મંદાર, સુરભિનાગ પુન્નાગ અશક, વળી વિવિધ પ્રકારગ્રંથિમ વેઢિમ ચઉવિધ એ, ચારુ રચી વરમાલ નય કહે શ્રી જિન પૂજતાં, ચૈત્રી દિન મંગલમાલ. ૩
પ્રથમ થાય જોડે. ચૈત્રી પુનમ દિન શત્રુંજયગિરિ અહિઠાણુ, પુંડરિક વર ગણધર, તિહાં પામ્યા નિવણ, આદીશ્વરરા, શિષ્ય પ્રથમ જયકાર, કેવલ કમલા વર; નાભિ નરિંદ મહાર. ૧ ચાર જંબુદ્વીપે, વિચરંતા જિન દેવ અડ ધાતકીખંડે, સુર નર સારે સેવ; અડ પુષ્કર અર્થે, ઈણિપરે વશ જિનેશ સંપ્રતિ એ સેહે, પંચ વિદેહ નિવેશ. ૨ પ્રવચન પ્રવહણ સમ, ભવજલ નિધિથી તારે, કે હાદિક મોટા, મલ્ય તણું ભય વારે; જિહાં જીવદયા રસ, સરસ સુધારસ દાખે, ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખે. ૩ જિનશાસન સાન્નિધ્ય, કારી વિઘન વિદારે; સમકિતદષ્ટિ સુર, મહિમા જાસ વધારે; શત્રુંજયગિરિ સેવે, જેમ પામે ભવપાર કવિ ધીરવિમલને, શિષ્ય કહે સુખકાર. ૪
દ્વિતીય થાય ડે. વંદુ સદા શત્રુંજય તીર્થરાજે, ચૂડામણિ આદિ જિર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org