________________
: ૫૦૪ :
આવશ્યક મુક્તાવલી : વીશમા ક
અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહેસર સ્વામીજી; ચપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવગતિગામી ૭; વીર અપાપાએ ગિરનારે, સિદ્ધા તેમ જિષ્ણુદ્દે જી; વીશ સમેતગિરિ શિખરે પહેાંતા, એમ ચાવીશે વ જી. ૨ આગમ નાગમતા પરે જાણા, સવિ વિષના કરે નાશ છે, પાપ તાપ વિષ દૂર કરવા, નિશદિન જેઢુ ઉપાસે જી; મમતા કુ’ચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીયે જી; ઘણી પરે સહજ થકી ભવ તરીકે, જિમ શિવપુરી વરીએ જી. ૩ કડેક્ષ પ્રત્યક્ષ થઈને, જેહુના પરતા પુરે જી; દેહગ દુર્ગતિ દુનના ડર, સંકટ સઘળાં ચરે જી; હિનદિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણુ નૂરજી; જીતતણાં નિશાન વાવા, એધિબીજ
ભરપુર જી. ૪
શ્રી પુંડરીકગિરિનું સ્તવન,
(નાયકાની દેશી. )
એક દિન પુંડરિક ગણુધરુ રે લાલ પૂછે, શ્રી આદિજિ ંદ સુખકારી રે; કહીયે તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક॰ ૧ કહે જિન કેંણુ ગિરિ પામશે ૨ લાલ, જ્ઞાન અને નિર્વાણુ જયકારી રે; તીરથ મહિમા વાધશે ૨ લાલ, અધિક અધિક મંડાણુ નિરધારી રે, એ॰ ૨ એમ નિસુણી તિહાં આવીયા ૨ે લાલ, ઘાતિક્રમ કર્યાં દૂર તમ વારી રે; પ`ચ કોડી મુનિ પરિવર્યાં રે લાલ, હુવા સિદ્ધિ હુઝુર ભવ વારી રે. એ ૩ ચૈત્રી પૂનમ નિ કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે; લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org