________________
દેવવંદના અહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી એક થેય કહેવી. પછી લેગસ્ટક સવલએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરે. પછી મારી બીજી થાય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્ય ભગવએ કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ અન્નત્થર કહી એક નવકારને કાઉસગ કરી પારી ત્રીજી થેય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું રેયાવરચગવ તરસઉત્તરી. અન્નત્થ૦ કહી એથી ય કહેવી. તે થેયે આ પ્રમાણે
પ્રથમ શ્રેય જોડે શ્રી શત્રુંજયમંડ, રિસહ જિસર દેવ; સુર નર વિદ્યાધર, સારે જેહની સેવ; સિદ્ધાચલ શિખરે, સહાકર શૃંગાર શ્રી નાભિનરેસર, મરુદેવીને મહાર. ૧ એ તીરથ જાણું, જિન ત્રેવીસ ઉદાર; એક નેમ વિના સવિ, સમવસય સુખકાર ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર; ચૈત્રી પુનમ દિને, તે વંદુ જયકાર. ૨ જ્ઞાતાધર્મ કથાગે, અંતગડ સૂત્ર મઝાર; સિદ્ધાચલ સિદ્ધા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર; જિણ ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર. ૩ ગેમુખ ચકેસરી શાસનની રખવાલી, એ તીરથકેરી સાન્નિધ્ય કરે સંભાળી; ગિરુઓ જસ મહિમા, સંપ્રતિ કાલે જાસ; શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામે લીલા વિલાસ. ૪
પછી બેસી નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નોડવું કહી બીજા જેડાની પ્રથમ થાય કહેવી. ત્યાર પછી લેગસ્સ સવએ, અન્નત્ય કહી નવકારને કાઉસ્સગ્ન કરી મારી બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org