________________
૪ ૪૯૮ :
આવશ્યક મુક્તાવલી : વીશમે ખંડ પાચંદિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી. તસ્ય ઉત્તરી. અન્નત્ય કહી એક લેગસને કાઉસગ્ન કર અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ન કરી મારી પ્રગટ લેગસ્સ કરી ખમાસમણ દઈ ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરૂં? ઈષ્ટ કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
દેવવંદનનો પ્રથમ જોડે,
પ્રથમ ચત્યવંદન. આદીશ્વર અરિહંત દેવ, અવિનાશી અમલ, અક્ષય સફપીને અનુપ, અતિશય ગુણ વિમલ, મંગલ કમલા કેલી વાસ, વાસવ નિત્ય પૂજિત, તુજ સેવા સહકાર સાર, કરતાં કલા કુંજિત, ચેજિત યુગ આદિ જિણે એ, સકલ કળા વિજ્ઞાન. શ્રી જ્ઞાનવિમલ સૂરિ ગુણતણે, અનુપમ નિધિ ભગવાન. ૩.
પછી જ કિંચિત્ર નમુત્થણું . અને જય વીયરાય અદ્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે
દ્વિતીય ચૈત્યવંદન. વંશ ઈહવાગ સંહાવતે, સેવન વન કાય, નાભિ રાય કુલમંડણે, મરુદેવી માય; ભરતાદિક શત પુત્રને, જે જનક સહાય; નારી સુનંદા સુમંગલા, તસ કંત કહાય, બ્રાહ્યી સુંદરી જેહની એ, તનયા બહુ ગુણખાણ, જ્ઞાનવિમલ ગુણ તેહના, સંભારે સુવિહાણ. ૩
પછી જે કિચિ નમુત્થણું, અરિહંત ચેઈયાણું૦ અન્નથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org