________________
* પી વિ«િ જ્ઞાન :
રવવંદને
: ૪૮૫ . શ્રી નમિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચ; વિજયરાય સુત છોડીને, અવર મત મા. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષ્યની દેહ નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ ૨ દશ હજાર વરસતણું એ, પાલ્યું પરગટ આય; પદ્યવિજય કહે પુયથી, નમીયે તે જિનરાય. ૩
થાય નમિયે નમિ નેહ, પુણ્ય થાયે જર્યું દેવ, અઘ સમુદાય જેહ, તે રહે નાહી રેહલહે કેવલ તેહ, સેવાના કાર્ય એક લહે શિવપુર ગેહ, કર્મને આણી છે. ૧
શ્રી નેમિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથિવપતિ, જે પ્રભુના તાય. ૧ દશહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્યને, નમતાં અવિચલ થાન. ૩.
ચાર થે રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી. ૧. ત્રણ જ્ઞાન સંયુતા, માતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org