________________
: ૪૭૪ ૪
આવશ્યક મુક્તાવલી ઃ વીસમે ખા શ્રી અજિતનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાને સ્વામી જિતશત્રુ વિજયાત, નંદન શિવગામી. ૧ બહોતેર લાખ પૂરવતણું, પાયું જિ આય; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુર રાય. ૨ સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ પાદ પા તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ૩
થાય વિજ્યા સુત વંદે, તેજથી ક્યું દિણું, શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરિંદે, મુખ જિમ અરવિંદે, જાસ સેવે સુરી; લહે પરમાણુ, સેવના સુખક. ૧
આ થેય કહી ઊભા ઊભા જ જયવીયરાય “આભવમખંડા” સુધી કહેવા, આ પ્રમાણે સર્વ તીર્થકરોના દેવવંદનને વિધિ જાણ. એટલે કે સોલમાં, બાવીસમા, ત્રેવીસમા અને ચાવીસમા તીર્થંકરપ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણું અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથપ્રભુના વિધિ પ્રમાણે જાણ.
શ્રી સંભવનાથજિનદેવવંદન
ચૈત્યવંદન સાવથી નયરી ધણી, શ્રીસંભવનાથ; જિતારિ નૃપ નંદને, ચલવે શિવ સાથ. ૧ સેના નંદન ચંદને, પૂજે નવ અંગે ચારોં ધનુષનું દેહમાન, પ્રણમ મનર. ૨ સાઠ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org