________________
દેવવંદન
૪૭૩ : કિતવંતા, જેહ ધે મહંતા, જેહ સજજન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ વારે દૂરંતા; જિન ઉત્તમ શુતા, પવને સુખ હિંતા. ૪
સ્તવન અહીં નમુથુર્ણ, જાવંતિ ચેઈ, જાવંત કેવિ નમોહંત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે–
પ્રથમ જિસેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઈંદ્રાણું નયન જે, ભંગપરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું, કઈ નહિ કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વિગર ધંઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને જેહ ધરે તાહરું થયાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કઈ રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી દૂધ સદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ઘણી, એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી ઓગણુશ દેવના કીધ; કર્મ ખખ્યાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશયા સમવાયાગ પ્રસિદ્ધ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્યવિજય કહે એહ સમય, પ્રભુ પાલ, જિમ થાઉં અક્ષય અલંગ. ૭
પછી “આભવમખંડા” સુધી જય વીયરાય કહેવા, ત્યારપછી ખમાસમણ દઈ ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાથ ચૈત્યવંદન કરું ? ઈરછ કહી ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org