________________
૨ ૪૭૨ ?
આવશ્યક મુકતાવલી : વીશમે ખંડ શ્રી ઋષભજિન આરાધનાથે ચૈત્યવંદન કરું? ઈચ્છે, એમ કહી ચિત્યવંદન કહેવું, તે આ પ્રમાણે–
આદિદેવ અલવેસરુ, વિનીતાને રાય; નાભિરાય કુલ મંડણે, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; રાશી લખ પૂવનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણમણિખાણ તસ પદ પદ્ય સેવનથકી, લહીએ અવિચળ ઠાણું. ૩
પછી જે કિંચિત નમુત્યુ કહી પછી અરિહંતાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ કહી નવકારને કાઉસ્સગ પારી એક થેય કહેવી. પછી લેગસ. સવલોએ અન્નત્ય કહી બીજી ય કહેવી, પછી પુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ, વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું૦ વૈયાવચ્ચગરાણું૦ અન્નત્ય કહી ચેથી થેય કહેવી. તે થેયે આ પ્રમાણે–
આદિ જિનવર રાયા, જાસ સેવ કાયા; મરુદેવી માયા, ધરી લંછન પાયા, જગત સ્થિતિનિપાયા શુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિરિરાયા, મોક્ષનગરે સધાયા. ૧ સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખ ભારી, શેક સંતાપ વારી; શ્રેણું ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ સમોસરણે બેઠા, લાગે જે જિનછ મીઠા કરે ગણુપ પદા, ઈદ્ર ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિદા, ગુંથતાં ટલે રિદા; ભવિજન હાય હિદા, દેખી પુયે ગરિદા. ૩ સુર સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org