________________
: ૪૫ય
લેગ ઉદાર, ત્રેસઠ સહસ વરષા પછી, લીયે પ્રભુ સંયમભાર. ૨ સહસ પુરુષ સાથે લીયે, સંયમ શ્રીજિનરાય; તસ પદ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ૩
પછી જે કિંચિત્ર નમુથુણં, અરિહંતઈયાણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી એક થેય હેવી. પછી લેગસર સાવલેએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરો. પછી મારી બીજી થેય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્ય ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ન કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું વેયાવચ્ચન, તઉત્તરી, અન્નકડી થી થાય કહેવી. તે થે આ પ્રમાણે–
શ્રી અરજિનની થાય શ્રી અરનાથ જિનેશ્વર, ચક્રી સમ સહે; કનક વરણ છબી જેહની, ત્રિભુવન મન મોહે ભેગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી, મનઃપવનાણી થયા, કરી ગની સિદ્ધિ. ૧ માસિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી; મલ્લિ જનમ ત્રત કેવલી, નમી કેવલ દ્ધિદશ ક્ષેત્રે ત્રણ કાલના, પંચા, પંચ કલ્યાણ તિણે એ તીથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણુ. ૨ અંગ ઈગ્યાર આરાધવાં, વળી બાર ઉપાંગ; મૂલસૂત્ર અરે ભલાં, ષ છેદ સુચંગ દશ પન્ના દીપતા, નંદી અનુચંગદ્વાર આગમ એહ આરાધતાં, લો ભવ જલ પાર. ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિકારી જક્ષેશ ક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org