________________
દેવવંદને
: ૪૪૧ : વગણા રહ્યા તે નવિ મુણું તા. ૧ સંજ્ઞી પદ્રિય પ્રાણી, તબુ ચગે કરી શહીયા, મનગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા તિરછું માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ સહિ વિલોક, તિરછલકના મધ્યથી, સહસ જોયણ અપેકે; ઊર્વ જાણે
જ્યોતિષી લગે એ, પલિયન ભાગ અસંખ્ય; કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે જુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે મનના પુદ્ગલ દેખીને, અનુમાને રહે સાચું, વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું અમૂર્તિ ભાવ પ્રગટ પણે એ, જાણે શ્રી ભગવંત; ચરણકમલ નમું તેહનાં, વિજયલક્ષમી ગુણવંત. ૩
પછી નમુશ્કેજાવંતિજાવંત નડત્ કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે–
ચતુર્થ શ્રીમન પર્યવજ્ઞાન સ્તવન.
(જી રે જી એ દેશી.) જી રે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી, જી રે જી, જીસંયમ સમય જાણુંત, તવ લેકાંતિક માનથી, જી રે જી ૧ ૦ તીર્થ વત નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા, જી રે જી. જીષટ્ટ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા જી રે જી. ૨ જી ઈણ વિધ સવિ અરિહંત સર્વ વિરતિ જબ ઉરચરે, જી રે જી જી મન પર્યવ તવ નાણુ, નિર્મલ આતમ અનુસરે રે જી. ૩ જી જેહને વિપુલ મતિ તેહ, અપ્રતિપાતિપણે ઊપજે રે જી. ૭૦ અપ્રમાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org