________________
= ૪૪૦ :
આવશ્યક મુક્તાવલી : વીશમે ખંડ રહે, તે અનુગામિક ધામ, છાશઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ. ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સે વાર. ૧
આ દુહે સર્વત્ર ખમાસમણે કહે.
જે ક્ષેત્રે એહી ઉપવું, તિહાં રહ્યો વસ્તુ દેખંત, થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. ઉપ૦ ૨ અંગુલ અસં
પેય ભાગથી, વધતું લેક અસંખ્ય; લેકાવધિ પરમાવધિ, વદ્ધમાન ગુણ કંખ્ય ઉ૫૦ ૩ ગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધધ પૂરવ યેગથી, એહ મનનો કામ. ઉપ૦ ૪ સંખ્ય અસંખ્ય જજન સુધી, ઉત્કૃષ્ટ લેકાંત, દેખી પ્રતિ પાતિ હય, પુદ્ગલ દ્રવ્ય એકાંત. ઉપ૦ ૫ એક પ્રદેશ અલકને, પેખે જે અવધિનાણુ અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણ. ઉપ૦ ૬
મન પર્યવ જ્ઞાન. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી મન:પર્યવજ્ઞાન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈરછ, કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે
શ્રી ચતુર્થ મન પર્યવજ્ઞાન ચૈત્યવંદન. શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે અપ્રમાદી ઋદ્ધિવંતને, હોયે સંયમ ગુણઠાણે કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે, મનના ભાવ જાણે સહી, સાગાર ઉપગ ઠામે, ચિંતવિતા મનદ્રવ્યના એ, જાણે ખંધ અનંતા આકાશે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org