________________
દેવદા
: ૪૩. 2;
સમય લઘુ જાણુ
વિશેષાવશ્યકમાં એહુ તેત્રીશ સહસ છે રે,
સાધિક છાસઠ સાગરું રે, કાઇને એક ભેદ અસખ્ય છે તરતમ યાગથી ૨, વખાણ રે. પૂજા ૩ ચારશે' એક લાખ આહીનાણી મુણું રે; ૠષભાદિક ચવીશ જિષ્ણુંદના રે, નમે પ્રભુ પદ અરવિંદ રૂ. પૂજો૦ ૪ અવધિજ્ઞાની આણુદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગાયમસ્વામી રે; વો જ્ઞાનીતણી રે, વિજયલક્ષ્મી સુખધામ રે, પૂજો પ
આશાતન જ્ઞાન
સદ્ધિ
પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સહુ ભગવન્ ! અવિધજ્ઞાન આરાધનાથ” કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છા ? અવધિજ્ઞાનઆરાધનાથી કરેમિ કાઉસગ્ગ વંદણુ ૦ અન્નત્ય કહી એક લેગસના અને ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે શ્રી અવધિજ્ઞાનની થાય
( શંખેશ્વર સાહિબ જે સમરે—એ દેશી )
એડ઼ી નાણુસહિત સવિ જિનવરુ, ચચિવ જનની કૂખે અવતરુ, જસ નામે લહીયે સુમતરુ, સવિ ઇતિ ઉપદ્રવ સદ્ગુરુ, હરિ પાઠક સશય સહુરુ વીર મહિમા જ્ઞાન ગુણુાયરુ, તે માટે પ્રભુજી વિશ્વભરુ, વાંકિત લક્ષ્મી સુહુ કરુ. ૧
અવધિજ્ઞાનના ગુણુ
પછી ખમાસમણુ દઈ ઉભા થઈ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે——
શ્રી અવધિજ્ઞાનના દુહા
અસ`ખ્ય ભેદ અવિધતા, ષટ્ તેહમાં સામાન્ય; ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેાક અસખ્ય પ્રમાણુ. લાચન પરે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org