SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨૮ : આવશ્યક મુક્તાવલીઃ વીશમે ખ૪ પૂ. આચાર્ય વિજયલક્ષમી સૂરિકૃતશ્રી જ્ઞાનપંચમી દેવવદન પ્રથમ વિધિ પ્રથમ બાજઠ અથવા ઠવણ ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વલી પાંચ દીવેટને દવે કરીયે, તે દી જયણાપૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીયે અને ધૂપધાણું ડાબે પાસે મૂકીયે, પુસ્તક આગલા પાંચ અથવા, એકાવન સાથીયા કરી ઉપર શ્રીફલ તથા સોપારી મૂકીયે. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંદીયે. અને સામાયિક તથા પિસહ મથે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથાવા દેહેરાં મળે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમુતિ સ્થાપીયે, તથા મહાઉત્સવથી પિતાને ઠામે સ્નાત્ર ભણ્વીયે. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડયું હોય, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે; તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશો કરી જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્ય પંચમીના દેવ વાંદીયે. દેવ વાંદવાને વિધિ. પ્રથમ પ્રગટ નવકાર કડી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમી એક લેગસને કાઉસ્સગ કરી, ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસ્સહ ભગવન્! મતિજ્ઞાન આરાધનાર્થ ચૈિત્યવંદન કરૂં? એમ કહી પછી ગમુદ્રાએ ચિત્યવંદન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy