________________
દેવવતા
: ૪૧ :
પછી ખમાસમણુ દઈ છકારણ સ ́ક્રિસહ ભગવન્ ! ચૈત્યવદન કરું ? ઈચ્છ' કહી ખીજું ચૈત્યવદન કહેવુ'; તે આ પ્રમાણે—
દ્વિતીય ચૈત્યવદન
દેવ મલિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઇયાં હાથે ગ્રહી; દ્રવ્ય તેજ ઉદ્યોત કીધા, ભાવ ઉદ્યોત જિને દ્રને, ડામ ઠામ એહુ ઓચ્છવ પ્રસિદ્ધો, લખકાડી છઠ્ઠ કૂલ કરી, કલ્યાણુ કરા એહુ; કવિ નયવિમલ કહે ઇશ્યું, ધન ધન દહાડા તે. ર
_________
પછી જ` કિ`ચિ નમ્રુત્યુણુ કડી અરિહંત ચેઇયાણુ કરેમિ કાઉસગ્ગ વ ણુત્તિઆએ અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નમેાડતુ કહી પ્રથમ થાય કહેવી. પછી લેગસ સવલાએ અરિહંત અન્નત્ય કહી નવકારના કાઉ સગ્ગ કરી બીજી થાય કહેવી. પછી પુખ્ખરવરદી૰ સુઅસ્સ ભગવ કરેમિ કાઉસગ્ગ* વદણત્તિ આએ અન્નત્ય કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણુ યુદ્ધાણુ વેયાવચ્ચગરાણું તસ્સ ઉત્તરી અન્નત્ય કહી ચાથી થાય કહેવી. તે ચાર થાયા આ પ્રમાણે—
પ્રથમ વીરસ્તુતિ.
મનેાહર મૂર્ત્તિ મહાવીરતણી, જિણે સેાલ પહેાર દેશના પભણી; નવ મઠ્ઠી નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ શિવ પહેાત્યા રૂષભ ચઉ દેશ ભક્તે, આવીસ લહ્યા શિવ માસ થિતે; છઠ્ઠું શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org