________________
ખંડ વીસમો
દેવવંદને શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત,
દીવાલીના દેવવંદન સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી, અન્નથ કહી એક લોગસ્સને કાઉસગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંસિહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છે કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
પ્રથમ ચેત્યવંદન વીર જિનવર વીર જિનવર, ચરમ ચોમાસ, નગરી અપાપાયે આવીયા હસ્તિપાલ રાજન સભાયે, કાર્તિક અમાવાસ્યા રણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિ; સેલ પહાર દઈ દેશના, પહત્યા મુક્તિ મઝાર; નિત્ય દીવાલી નય કહે, મલિયા પતિ અઢાર ૧
પછી જ કિંચિ૦ નમુત્થણું કહી સેવણાભવમખેડા સુધી અધ જય વીયરાય કહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org