________________
ગહુલીએ
ગતિ ચાર રે;
પદ અાહાર રે ધ૦ ૪ પંચ મહાવ્રત ધાર રે; સદા રહે તૈયાર ૨૦ ૯૦ ૫ છ વાગે તે એવુ ખતાવે છ કાય ફૂટા જાણું રે; પદ્ર દર્શનને જાણી તું લેજે, નહિ તે થાશે ખૂબ હ્રાણુ ૐ૦ ૯૦
ચાર વાગે તે એવું બતાવે, ચેતન ભમે ચાર શરણ્તે ચિત્ત ધરીને, પામે પાંચ વાગે તે એવું બતાવે, પંચમ જ્ઞાનને પામવા તું,
સાત વાગે તે એવું બતાવે, સાત ભય સંહાર રે; સાત નયનું જ્ઞાન કરીને. સકલ દુઃખ નિવાર રૈલ આઠ વાગે તે એવું બતાવે, આઠે માને ત્યાગ ; અષ્ટ સિદ્ધિને પ્રગટ કરીને, મુકિતના સુખતે જાગુ ૐ ધ૦ ૮ નવ વાગે તે એવું ખતાવે, નવ પદનેા નવકાર ૐ; શ્રીપાળ મયણા જેને આરાધી, પામ્યા ભત્રતા પાર રે॰ ધં॰ & એકડે મીંડે દસ ખતાવે, એ વસ્તુ લે ધ્યાન ; એકડા વિનાના મીંડા નકામાં, તેમ ક્રિયા વિષ્ણુ જ્ઞાન ૐ ધ૰૧૦ અગિયાર વાગે તે એવું બતાવે, અંગ ભણા અગિયાર રે; અગિયાર પઢિમા વહન કરીતે, કર આતમ ઉદ્ધાર ૨૦૯૦ ૧૧ આર વાગે તે એવુ ખતાવે, ઉચ્ચારે અણુવ્રત બાર રે; હિંસક જીવન નહિ કરી શ્રી આવે, અવસરે સંયમ ધાર રે૦ ૯૦ ૧૨
Jain Education International
: ૪૧ :
For Private & Personal Use Only
.
www.jainelibrary.org