________________
: ૪૧૬ :
આવશ્યક મુક્તાવલી : એગણીશમાં ખંડ
સુખનું એ નિમિત્ત રે. પ્રાણી ૧. શુદ્ધ શ્રદ્ધાથી શાશ્વતા ?, જ્ઞાન ચારિત્ર વખશુાય; તે ગુરૂને નવિ એળખ્યા રે, તે પડીયા ભત્રમાંય. રૂ. પ્રાણી૦ ૨ જે ઉપદેશ ગુરૂતણા રે, સાંભળે વારંવાર; તે પ્રાણી અલ્પ ભવમાંહે રે, ખર્ચે શિવ માઝાર રે. પ્રાણી૦ ૩ સમજો સંસારી જીવડા રે, કાંઇ તત્વસ્વરૂ૫: જ્ઞાનવિહુણા આતમા ?, પડે ભવજલ રૂપ રૂ. પ્રાણી૦ ૪ ક્રમ જ જીરથી છૂટવા રે, કરી યા ધમ અનેક; તેહતા પ્રભાવથી રે, જાગશે શુમ વિવેક રે, પ્રાણી૦ ૫ સયમ વિના એ જીવડા રે, નહી તરવાનું ઠામ; તેહ મારાધે ભાવશુ' ?, લેશેા શાશ્વત ધામ રે, પ્રાણી ૬ ગુરૂ વિના જગમાં નાંહે ?, સાચું શરણું કાય; માપતા તે બાંધવા રૈ, સ્વાથ'ના સગા હાય રે. પ્રાણી ૭ લધિ પ્રવીણના પ્રભાવથી ૨, આશા અધિક રખાય; સદ્ગુરુની ભક્તિથકી હૈ, મહિમા જગ ફેલાય ૨. પ્રાણી ૮
૮ વિહાર સમયે ગાવાની ગહેલી
( રાગ–સીમધર સામ રે, તમારે ગામ હૈ.)
સુણી વિહારની વાત હૈ, થાએ આઘાત રે, ગુરુ વિના કેમ ગાઢી નથી ગમતુ ઘરકામ ૐ, હૈયે ન હામ રે, ગુરુ વિના॰ છે સધના ભાવ ?, રાકાઇ જાવ ૐ; ગુરુદેવના॰ નહિ કરશેા વિહાર રે, તારણહાર ૐ; ગુરુ વિના ક્રમ ગાઢશે? સુ૦ ૧ વાણી સુધાનું પાન કરીતે, જાતા દરે હર્ષ હૈયે ધરીને; જાણી વિહાર દુઃખ થાએ અપાર (૨) ક્રાણુ દેશના સાર રે, દેશે ઉદાર રે. ગુરુ વિના. સુગ્રી૦ ૨ વંદન કરવા નિત્ય નિત્ય આવી, કરતા પ્રત્યાખ્યાન ઉક્ષર લાવી; જઇશું પછી કહો કેહની પાસ (૨) નહિં કરશેા નિરાશ ૩, ગુણુના આવાસ ૐ; ગુરુ વિના૦ સુણી૦ ૩ દુદમ્ય ઇન્દ્રિય ગણુને દમન્તા, અહેાનિશ આતમ ધ્યાને રમન્તા; ચંચલ ચિત્ત કીધું... કાબૂ માઝાર (૨) એ તેા થયા તૈયાર ૐ, વરવા શિવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org