________________
: ૪૧૦
આવશ્યક મુક્તાવલી : અઢારમો ખંડ ગુરુવાણીમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણુ વામહીં શાંતિ મળે કયાંથી મને ? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તે છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુન્ય કીધું કે નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથજી ! ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ ? જ્યાં ક્રેડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત કયાં ? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દાનને ઉદ્ધારનારે પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમીતણી, આપ સમ્યગુરાન શ્યામ જીવને તો પ્તિ થાયે ઘણી. ૨૫
હારાથી ના
પાત્ર જ
ઇચ્છા
છે ધણી. ૨
રીતે મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org