________________
૪૦૬ :
આવશ્યક મુક્તાવલી : અઢારમા ખંડ
न वि तं सुवनभूमिभूसणदाणेण अमतित्थसु । जं पावइ पुनफलं, पूआ न्हवणेण सित्तंजे ॥ २३ ॥
અન્ય તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને ભષણનું દાન દેવાથી પણ જે પુણ્ય ફળ મલી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુંજય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. कंतार चोर सावय, समुद्ददारिद रोगरिउ रुद्दा । मुच्चंति अविग्घेणं, जे सेत्तुंजं धरंति मणे ॥ २४ ॥
જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન કરે છે, તેઓ અરણ્ય, ચેર, (શ્વાપદ) સિંહ આદિ સમુદ્ર, દારિદ્ર, રોગ, દુશ્મને આદિ ભયંકર ભયથી નિવિખે મુકત બને છે. सारावली पयनग-गाहाओ सुअहरेण भणिआओ। जो पढइ गुणह निसुणइ, सो लहइ सित्तुंजजत्तफलं ॥२५॥
મૃતધર ભગવાને કહેલી અને સારાવલી પયામાં રહેલી આ ગાથાઓ જે મનુષ્ય ભણે, ગણે કે સાંભળે, તે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામે છે.
શ્રી રત્નાકર પચ્ચીશી. મંદિર છ મુક્તિતણા, માંગલ્ય ક્રિડાના પ્રભુ, ઈદ નર ને દેવતા, સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છે સ્વામી વળી, શીરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ભણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા. જ ત્રણ જગતના આધાર જે, અવતાર હે કરુણતણા, વળી વૈવ હે! દુર્વાર આ સંસારના દુઃખ તણું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org