________________
આવશ્યક મુક્તાવલી : અઢાર ખંડ સર્વે તીર્થોને વાંદવાથી જે પુણ્ય ફળ થાય છે તે કરતાં સગણું પુણ્ય પુંડરિકગિરિને વાંદવા માત્રથી થાય છે. पुआकरणे पुग्नं, एगगुणं सयगुणं च पडिमाए । વિમાન સંદર્ય, iાજુમાં હોય છે ?૪ /
આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકમાણે, પ્રતિમા સ્થાપન કરવાથી રોગાણું, અને જિનભવન કરાવવાથી હજારગણું પુણ્ય થાય છે, અને એ તીર્થનું પાલન-રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. पडिमं चेहरं वा, सित्तुंजगिरिस्स मत्थए कुणइ । અનાજ મહવા, વરદ સને નિરવ | ૨૧
જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર ઉપર પ્રતિમા બેસાડે અથવા ચિય કરાવે, તે ભરતક્ષેત્રને ભોગવીને એટલે ચક્રવર્તી થઈને પછી સ્વર્ગ તથા મેક્ષને વિષે વાસ કરે છે અર્થાત વર્ગના તથા મોક્ષના સુખને પામે છે. नवकार पोरिसीए, पुरिमद्वेमासणं च आयाम । gવયં જ રહેતો, પ વી મા II ૨૬ છે
छट्टहम दसम दुवालसाणं, मासद्ध मासखवणाण । તિબકુલ , સિકં સંમતો ૨૭.
ઉતમ ફળની આકાંક્ષાવાળે જે મનુષ્ય પુંડરિકગિરિનું સ્મરણ કરતો નવકારશી, પરિસી, પુરિમ-એકાસણું, આંબિલ અને ઉપવાસ કરે છે, તે વિકરણ શુધ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે છઠ્ઠ (બે ઉપવાસ), અઠ્ઠમ (ત્રણ ઉપવાસ, દશમ (ચાર ઉપવાસ), અર્ધમાસ અને માસખમણનું ફળ પામે છે. छहणं मुत्तेणं, अपाणेणं तु सत्त जताई। बो कुणा सेराजे, तइय भवे लहइ सो मुक्खं ॥ १८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org