________________
આવશ્યક મુકતાવલી : અઢાર ખંડ પ્રદ્યુમ્ન અને સાંબકુમાર પ્રમુખ (વિગેરે) સાડાત્રણ ક્રોડ કુમારે, પાંચ પાંડ તથા નારદઋષિ સિદ્ધિપદને પામ્યા છે. थावच्चा सुय सेलगाय, मुणिणो वि तह राममुणि । भरहो दसरह पुत्तो, सिद्धा वंदामि सेतुंजे ॥५॥
થાવાપુત્ર, શક પરિવ્રાજક (શુક્રાચાર્ય), સેલગાચાર્ય તથા દશથના પુત્ર શ્રી રામચંદ્રજી અને ભારત પણ શ્રી શત્રુંજય તીર્થને વિષે સિદ્ધ થયા તે સર્વને હું વંદના કરું છું. अमेवि खवियमोहा, उसमाइ विसालवंससंभुआ। जे सिद्धा सतुंजे, तं नमह मुणि असंखिजा ॥ ६ ॥
અષભાદિકના વિશાળ વંશમાં ઉત્પન્ન થએલા બીજા પણ અસંખ્ય મુનિઓ જેઓ મોહને ક્ષય કરી શત્રુંજયતીર્થને વિષે સિદ્ધ થયા છે તે મુનિને તમે નમસ્કાર કરે. पन्नास जोयणाई, आसि सत्तुंज वित्थरो मूले । दस जोयण सिहरतले, उच्चत्तं जोयणा अट्ठ ॥ ७ ॥
શ્રી શત્રુંજયગિરિ (ઋષભદેવસ્વામીના સમયે ) મૂળમાં પચાસ એજનના વિસ્તારવાલે, શિખર ઉપર દશ જન વિસ્તાવવા અને ઊંચે આઠ યેજન હતું. जं लहह अन्म तित्थे, उग्गेण तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं, सेत्तुंजगिरिम्मि निवसंतो ॥८॥
‘ઉગ્ર તપસ્યા તથા બ્રહ્મચર્ય વડે જે ફળ અન્ય તીર્થમાં થાય છે. તે ફળ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ થાય છે. जं कोडिए पुनं, कामिय आहार भोइया जेउ। तं लहह तत्थ पुग्नं, एगोवासेण सेत्तुजे ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org