________________
ખંડ અઢારમો શત્રુંજય લઘુક૯પ તથા રત્નાકર
પચીશીના દુહા अइमुत्तय केवलिणा, कहि सत्तुंजतित्थमाहप्पं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भविा ॥१॥
અતિમુકત કેવળી ભગવાને જે શત્રુંજયતીર્થનું માહા... નારદત્રાષિની પાસે કહ્યું છે તે માતાઓને હે ભવ્ય છેતમે ભાવપૂર્વક સાંભળે. सेत्तुंजे पुंडरीओ, सिद्धो मुणि कोडिपंचसंजुत्तो।। चित्तस्स पुणिमाए, सो भबई तेण पुंडरिओ ॥२॥
ચિત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય ઉપર પુંડરીકસ્વામી (આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર) પાંચ ક્રોડ મુનિઓ સહિત સિહિ. પદને પામ્યા તેથી તે પુંડરીકગિરિ કહેવાય છે. नमिविनमिरायाणो, सिद्धा कोडिहि दोहिं साहणं । तह दविडवालिखिल्ला, निव्वुआ दसय कोडिओ ॥३॥
નમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાઓ બે કોડ સાધુઓ સહિત સિદ્ધ થયા તથા દ્રાવિડ અને વાલિખિલેલ નામના મુનિઓ દા ક્રોડ સાધુ સહિત નિવૃત્તિ(મેક્ષ )પદને પામ્યા છે. જબૂત્રસંવાણા, ગાગો મારોલીયા तह पंडवा वि पंचय, सिद्धि गया नारयरिसीय ॥ ४॥
નતિ તથા તે મારી પાચન પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org