________________
: ૪૦ :
આવશ્યક મુક્તાવલી : સત્તરમા ખડ
પ્રભુઆણાને શિર ધરી, ધર્માંતણું ધરે ધ્યાન; સધળા પામી કરી, અનુક્રમે લહે નિર્વાણું.
સુખ
પ્રતિક્રમણ કર્યાં પછી ખેલવાના
( દુહા )
અરિહંત અરિહંત સમરતા, લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેના સરશે કામ. સૂતા બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત; દુઃખીયાના દુ:ખ ભાંગશે, લહેશે સુખ અનેત. આશ કરે। અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિશ્વાસ, ચેતનતે એસી કરી, એસી ન કરે કાઇ; વિષયારસને કારણે, સર્વ સ્વ ખેડા ખાઇ. જો ચેતાય તા ચેતજે, ખાનારા સૌ ખાઈ જશે, મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા માઝાર; વીર જિષ્ણું વખાણીયા, ધન ધન્નો અણગાર. રાત્રિ ગમાઇ સાયકે, વિશ્વ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, વડી ખલ્લે જાય. જસ ધર જિનપૂજા નહિ, નહિં સુપાત્રે દાન; તે ક્રમ પામે આપડા, વિદ્યા રૂપ નિધાન. પપ્પા તા. પરખ્યા નહિ, લલ્લાથું લાગી રહ્યો,
જો મુઝાય તો મુઝ; માથે પડશે તુજ
Jain Education International
દ્દો કીધા દૂર; નન્નો રહ્યો હાર.
For Private & Personal Use Only
૧૨
3
r
}
७
હું
www.jainelibrary.org