________________
આવશ્યક મુકતાવલી ! સોળ ખંડ
બહાચર્ય વ્રતની મહત્તા કોઈ માણસ કનક કેરી આપે અગર સુવર્ણનું દહેરાસર બંધાવે. તેના કરતા પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાને અધિક પુણ્ય થાય છે.
સમકિત પામ્યા પછી ભગવાનના ભવેની સંખ્યા શીખવદેવ ચંદ્રપ્રભ શાંતિનાથ મુનિસુવ્રત નેમનાથ પાર્શ્વનાથ વિર ભગવાન ૧૩ લવ ૮ ૧૨ ૯ ૯ ૧૦ ૨૭
બાકીના તીર્થકરોના
૧૪ ભાણ ગ્રથી ૧ મિથ્યાત્વ. ૬ હાસ્યષક. ૩ વેદ. ૪ કષાય.
પાંચ પ્રકારના અવગ્રહ ઈ. ચક્રવર્તી. નૃપ. ઘરધણું અને સાધુ.
બાર પર્ષદાના સ્થાને અગ્નિખૂણે-સાધ્વી, વૈમાનિક દેવીઓ અને મુનિવરો. નૈઋત્યપૂણે=ભુવનપતિ, વ્યંતર, તિવી. વાયવ્યખૂણે ભુવનપતિ, વ્યંતર અને તિષીની દેવીઓ. ઇશાનખૂણેનર, નારી, વૈમાનિક દે.
સ્થાપનાચાર્યના લક્ષણ ૧ આવબળ અપે. ૫ ચાવર્ત—ભયહરે ૨ , –કલેશ આપે.
૬ –મહારગ આપે. ૩ , –માન આપે.
૭ , રોગને નાશ કરે. ૪ , –થવુને નાશ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org