________________
આવશ્યક મુક્તાવલી : સેાળમા ખડ ૬૩ શલાકા પુરુષા
૨૪ તીથ "કર. ૧૨ ચક્રવર્તી. ૮ વાસુદેવ. ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ. તેમના પિતા પર. માતા ૬૧. શરીર ૬૦. જીવ પ..
: 300 :
આઠે સદ
જાતિ, બળ, રૂપ, શ્રુત, ઐશ્વય, લાલ, તપ, કુળમદ, તીર્થ એ પ્રકારના
જગમ તીથ
સાધુ
છ ઉપધાનના નામેા
૧૫ચમ ગલ મહાદ્યુત સ્કન્ધ, ૧ પ્રતિક્રમણ શ્રુત સ્કન્ધ. ૩ શસ્તવ( નમુન્થુણું ) અધ્યયન. ૪ ચૈત્યસ્તવ અધ્યયન. ૫ નામસ્તવ( લેગસ ) અધ્યયન. ૬ શ્રુતસ્તવ ( પુખ્ખરવરદીવર્ડ્સે ).
સ્થાવર તીથ દહેરાસર
પાંચ કલ્યાણક
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મેાક્ષ. વાર્ષિક દાનની સંખ્યા ત્રણસો અટ્ઠષાસી ક્રાડ, એંશી લાખનુ હોય છે. એક પૂર્વના વર્ષ કેટલા ?
૭૦ લાખ દોડ અને ૫૬ હજાર ક્રોડ,
સાતમી નરકમાં કેટલા રાગો છે ?
૫૬૮૯૫૮૪ આટલા રાગે સાતમી નરકના જીવ એકસાથે ભાગવે છે.
પાંચમા આરાના છેડે રહેનારા ચતુવિધ સંઘના નામ દુખસદ્ધ સૂરિજી. ફલ્ગુત્રી સાધ્વી. નાગીલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org