SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૮ ? આવશ્યક મુકતાવલી ઃ સોળમો ખંડ ૧૦ વિશાળ ૧૪ ભુજગ ૧૮ મહાભદ્ર ૧૧ વાધર ૧૫ ઈશ્વર - ૧૯ દેવયશા ૧૨ ચંદ્રાનન ૧૬ નેમિપ્રભ ૨૦ અજિતવીર્ય ૧૩ ચંદ્રબાહુ ૧૭ વીરસેન રત્નત્રયી દર્શન જ્ઞાન ચારિત્ર તવત્રચી દેવ ગુરુ ધર્મ શત્રુંજયનું છ આરાનું પ્રમાણ પહેલે આરે ૮૦ એજન, બીજે આરે ૭૦ જોજન, ત્રીજે આરે ૬૦ જેજન, એથે આરે ૫૦ જેજન, પાંચમે આરે ૧૨ એજન, છ આરે ૭ હાથને રહે છે. ચાદ રાજલકનું પ્રમાણુ એક દેવ સૌધર્મ દેવલોકથી હજાર ભાર લોઢાના ગોળાને પિતાના સર્વ બળથી ભૂમિ ઉપર ફેંકે ત્યારે તે ગાળાને ૬ માસ, ૬ દિવસ, ૬ પ્રહર, ૬ મુહૂર્ત, ૬ ઘડી અને ૬ પળ પૃથ્વી ઉપર આવતા એટલે ટાઈમ લાગે ત્યારે એક રાજનું પ્રમાણ થાય. તેવા ચૌદ રાજલેક છે. પરચકખાણનું ફળ ૧ નવકારશી = એક સે વર્ષનું નરકાયુ દૂર કરે. ૨ પિરસી = એક હજાર છે કે આ ૩ સાઢપરીસી = દશ હજાર » અ » ૪ પુરિમ = એક લાખ વર્ષનું નરકાયુ દૂર કરે. ૫ એકાસણું = દશ લાખ , ૬ નિવિ = એક ક્રાંડ એ છે , ૭ એઠાણું = દશ ક્રેડ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy