SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા લાયક વસ્તુઓ ૩ ૨૮૭ શ્રાવકના સવા વસાની દયાની સમજણ મુનિ મહારાજ ત્રસ અને સ્થાવર એમ બન્ને પ્રકારની દયા પાળે એટલે તેને શાસ્ત્રમાં વીસ વસાની દયા પાળનારા કહેવાય છે. એમાંથી શ્રાવક માત્ર ત્રસજીની દયા પાળી શકે અને સ્થાવર જીવોની નહિ પાળી શકે એટલે રહ્યા દશ વસા. ત્રસજીવોની દયામાં પણ નિર્દોષને જ બચાવી શકે, સદોષને નહિ બચાવી શકે એટલે રહ્યા પાંચ વા. - નિર્દોષ જીવો પણ આરંભ-સમારંભથી હણાય છે એટલે રહ્યા અઢી વસા. નિર્દોષ છવામાં સ્વજન સંબંધી અગર પિતાને આશ્રયે રહેલા પશુ વિગેરેની એવા પ્રકારના રોગની દવા કરવી પડે અને તેમાં જીવો હણાય તેને સાપેક્ષ હિંસા કહેવાય છે. એટલે તેને સવા વસે બાદ કરીએ તે માત્ર સવા વસાની દયા શ્રાવક શ્રાવિકાને હોઈ શકે છે. અને તે પણ વ્રતધારીઓને જ હોય છે. નવપદજીના નામ તથા વર્ણ નામ વર્ણ | નામ ૧ અરિહંત ઘેળે ૨ સિદ્ધ રાતે ૭ જ્ઞાન ૩ આચાર્ય પીળો ૮ ચારિત્ર ધોળે ૪ ઉપાધ્યાય લાલે. ૯ તપ ૫ સાધુ કાળો વીશ વિહરમાન જિનના નામ ૧ સીમંધર ૪ સુબાહુ ૭ જાનન ૨ યુગમધર ૫ સુજાત ૮ અનંતવીય ૩ બાહુ ૬ સ્વયંપ્રભ & સુરપ્રલ વણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy