________________
જાણવા લાયક વસ્તુઓ
૩૮૧ 8 સાત મોટા વ્યસને. ૧ જુગાર. ૨ માંસ. ૩ દારૂ. ૪ વેશ્યા. ૫ શિકાર. ૬ ચોરી અને ૭ પારકી સ્ત્રી. આ સાતે વ્યસને, તેના સેવન કરનારને ઘરમાં ધોર નરકમાં લઈ જાય છે માટે તે દુઃખમાંથી મુક્ત થવાની અભિલાષાવાળા આત્માઓએ સાતે વ્યસનને ત્યાગ કરવો જરૂરી છે.
દશ ચંદરવાની વિગત. નીચે જણાવેલ સ્થાનોએ દયા ધર્મના મર્મને સમજનારા ભવ્ય આત્માઓએ દશ ચંદરવા બાંધી સ્વ અને પારના આત્માનું રક્ષણ અલ્પ પ્રયાસ કરી લેવાની જરૂર છે.
૧. જિનભવન ૨. પૌષધશાળા ૩. સામાયશાળા ૪. ભેજનગૃહ ૫. વલોણાના સ્થાને ૬. ખાંડવાના સ્થાને છે. પીસવાના સ્થાને ૮. ચુલા ઉપર ૯. પાણીઆરે ૧૦. સુવાની શય્યાએ.
સાત ગળણુ રાખવાની વિગત ૧. પાણી ગળવાનું, ૨. ઘીની ગરણું, ૩. તેલની ગરણું ૪. શશ ગાળવાનું. ૫. દૂધ ગાળવાનું. ૬. ઉકાળેલું પાણી ગાળવાનું છે. આ ચાળવા માટે (હવાલા. ચારણુ. આંક).
સંઘમાં પાળવાની છ “ફી એકાહારી. (રોજ એકાસણું કરવું) ૨. સમ્યક્ત્વધારી ૩. ભૂચનકારી. (સંથારે સુવું તે) ૪. સચિરપરિહારી. ૫. પદચારી. (પગે ચાલવું) ૬ બ્રહ્મચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org