________________
: 394 :
આવશ્યક મુક્તાવલી : પદમાં ખંડ
વીશ પ્રદક્ષિણા દેવી, આ મુજબની વિધિ દરાજ ગુરુમહાસજ પાસે કરવાતી છે.
તા. ક—દરેક તપની પૂર્ણાહુત નિમિત્તે પોતાતાની શક્તિ મુજબ ઉજમણું પૂજા, સાધર્મિક વાત્સલ્ય, વિવિધ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણા આદિની પ્રભાવનાએ આદિ શુભ કાર્યો કરી તપ ઉજવવા ભાગ્યશાલી અનવું જોઇએ.
દરેક તપ વિધિપૂર્વક કરવાથી તેનુ સોંપૂર્ણ ફળ મલી શકે છે, છતાં પ્રતિક્રમણની ક્રિયા ન આવડતી હાય તેણે છેવટ સામાયક પણ કરી તપની આરાધના કરવી જોઇએ. જેતે સામાયક પણ ન આવડતુ હોય તે તેણે ત્રણ નવકાર ગણી બરાબર ૪૮ મીનીટની ધારણા કરી બેસવુ. અને ત્રણ નવકાર ગણી ઉઠવુ. સદ્ગુરુઓને સમાગમ મેળવી ધાર્મિક અભ્યાસ જરૂર કરવા ઉદ્યમ રાખવા જોઇએ કે જેથી આત્મિક ભાવના સુધરવા સાથે ક્રિયાકાંડમાં અપૂર્વ ઉલ્લાસ આવતા જશે.
Jain Education International
alid <
For Private & Personal Use Only
www.jainelibrary.org