________________
આવશ્યક મુક્તાવલી: પંદરમે ખંડ नमः ७ श्रीअगुरुलघुगुणसंयुक्ताय श्रीसिद्धाय नमः ८ श्री अनन्तवीर्यगुणसंयुक्ताय श्री सिद्धाय नमः॥
દરેક ઓળીએ તે તે પદની વીશ નવકારવાલી રોજ ગણવી અને સા) ખમા કાઇ ફળ વિગેરે આઠ આઠ.
૦
શ્રી સિદ્ધાચલજીના બે અદમ તથા સાત છનો વિધિ. પ્રથમ અઠ્ઠમનું ગુણણું–શ્રી પુંડરીકગણુધરાય નમઃ બીજા , -શ્રી કદંબમણુધરાય નમઃ ૧ છનું-શ્રી ઋષભદેવસર્વશાય નમઃ ૨ , શ્રી વિમલગણધરાય નમઃ ૩. શ્રી સિદ્ધક્ષેત્રગણુધરાય નમઃ
શ્રી હરિગણુધરાય નમઃ ૫ , શ્રી વજીવલ્લીનાથાય નમઃ ૬ , શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ ૭ , શ્રી સહસ્ત્રકમલાય નમઃ
દરેક પદની ૨૦ નવકારવાલી-૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૧ ખમાસમણું, ૨૧ સાથીયા, ૨૧ ફળ
૦
૧ ૦
૮ વર્ધમાન તપ એળીની વિધિ. આયંબીલવડે વૃદ્ધિ પામતો જે તપ તે આયંબીલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આયંબીલ એકથી આરંભીને સે સુધી ચઢતાં ચઢતાં કરવા. એટલે કે પહેલું એક આયં૦ પછી ઉપવાસ, પછી બે આયં૦ ઉપર ઉપવાસ, પછી ત્રણ આયં૦ ઉપર ઉપવાસ, પછી ચાર આયં૦ ઉપર ઉપવાસ, પછી પાંચ આયં૦ ઉપર ઉપવાસ. આ પાંચ ઓળી તે લાગટ કરવી. પછી છ આયં૦ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org