SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી: પંદરમે ખંડ नमः ७ श्रीअगुरुलघुगुणसंयुक्ताय श्रीसिद्धाय नमः ८ श्री अनन्तवीर्यगुणसंयुक्ताय श्री सिद्धाय नमः॥ દરેક ઓળીએ તે તે પદની વીશ નવકારવાલી રોજ ગણવી અને સા) ખમા કાઇ ફળ વિગેરે આઠ આઠ. ૦ શ્રી સિદ્ધાચલજીના બે અદમ તથા સાત છનો વિધિ. પ્રથમ અઠ્ઠમનું ગુણણું–શ્રી પુંડરીકગણુધરાય નમઃ બીજા , -શ્રી કદંબમણુધરાય નમઃ ૧ છનું-શ્રી ઋષભદેવસર્વશાય નમઃ ૨ , શ્રી વિમલગણધરાય નમઃ ૩. શ્રી સિદ્ધક્ષેત્રગણુધરાય નમઃ શ્રી હરિગણુધરાય નમઃ ૫ , શ્રી વજીવલ્લીનાથાય નમઃ ૬ , શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ ૭ , શ્રી સહસ્ત્રકમલાય નમઃ દરેક પદની ૨૦ નવકારવાલી-૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૧ ખમાસમણું, ૨૧ સાથીયા, ૨૧ ફળ ૦ ૧ ૦ ૮ વર્ધમાન તપ એળીની વિધિ. આયંબીલવડે વૃદ્ધિ પામતો જે તપ તે આયંબીલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આયંબીલ એકથી આરંભીને સે સુધી ચઢતાં ચઢતાં કરવા. એટલે કે પહેલું એક આયં૦ પછી ઉપવાસ, પછી બે આયં૦ ઉપર ઉપવાસ, પછી ત્રણ આયં૦ ઉપર ઉપવાસ, પછી ચાર આયં૦ ઉપર ઉપવાસ, પછી પાંચ આયં૦ ઉપર ઉપવાસ. આ પાંચ ઓળી તે લાગટ કરવી. પછી છ આયં૦ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy