________________
કર્ક :
આવશ્યક મુક્તાવલી પર ખ ૩ શ્રી અષ્ટમી તપને વિધિ. આ તપ દર માસની શુકલ અષ્ટમીએ ઉપવાસ કરવાથી થાય છે. આ ઘી નો વિજ્ઞાન એ પદની ૨૦ નવકારવાલી ૮ કે ૭૧ લેગરસને કાઉસ્સગ અને તેટલા જ ફળ તેમ અમારા વિ. દેવા. આ તપ આઠ વર્ષ અને આઠ માસ સુધી કરવાનું છે. બીજી રીતે ૧૩ એકાસણ, ૨૪ નીવી, ૧૫ આંબિલ એ પ્રમાણે એકી સાથે કરવાથી પણ આ તપ પૂર્ણ થાય છે. બાકીને વિધિ ઉપર પ્રમાણે સમજવો.
૪ શ્રી પિષ દશમ તપ વિધિ. આ તપ પિષ દશમી એટલે માગસર વદ ૧૦ (ગુજરાતી) ના દિવસે શરૂ થાય છે. દર વર્ષે વદી ૯-૧૦-૧૧ એમ ત્રણ દિવસ લાગટ કરવાનું છે. તેમાં ૯ ના દિને સાકરના પાણીનું એકાસણું, ૧૦ ના દિને ભર્યા ભાણે એકાસણું તથા ૧૧ ના દિને 'ઔરતું એકાસણું કરી ત્રણે દિવસ ઠામ ચëવિહાર કરે. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વ પ્રભુનું જન્મ કલ્યાણક હેવાથી જિનાલયમાં અષ્ટપ્રકારી અથવા સત્તરભેદી પૂજા ભણાવવી. “ ફીં શ્રી ઉર્જનાતે નમ” ની ૨૦ નવકારવાલી ગણવી. સાથીયા, ખમા વિ. બાર બાર કરવા. આ તપ દશ વર્ષ દશ માસ સુધી દર માસની વદી ૧૦ ના દિને એકાસણું કરવાથી પૂર્ણ થાય છે.
૫ શ્રી મન એકાદશી તપ વિધિ. આ ત૫ માગશર સુ. ૧૧ (મૌન એકાદશીના દિવસથી શરૂ
૧ ૧૦ ના દિને ખીરનું એકાસણું કરી ૧૧ ના ભર્યા ભાણે એકાસા કરવાની કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે. ૨ શ્રી અશ્વિનાથાય નમઃ પણુ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org