________________
ખંડ ૧૫ મો
વિવિધ તપાની વિધિ.
સૂચના:-નીચે જણાવેલ દરેક તપમાં બે વખત પ્રાતક્રમણુ, ત્રિકાળ દેવવ ંદન, બે વાર પડિલેહણુ, બ્રહ્મચર્યનું પાલન, ભૂમિશ્ચયન ( સંથારા ઉપર સૂવુ' ), પૂજા આદિ ક્રિયા કરવાની છે. તેમ આર્ભ આદિ કાર્યાં જરૂર છેાડવા પ્રયત્ન કરવા.
પ્રતિક્રમણ આદિ ક્રિયાએ જેતે ન આવડતી હાય તેમણે તે ક્રિયા શીખી લેવા ઉદ્યમ કરવા જોઇએ. અગર તે ક્રિયા તેના જાણકાર પાસે જઈ કરવી જોઈએ, છતાં કાઇ પણ સંજોગામાં ન જ બની શકે એમ હૈાય તે પણ તપની આરાધના કરવાનું કદી ખેડવું નહિ. શક્તિ હૈાય તા દરેક તપ નાણુ સમક્ષ ગુરુમહારાજ પાસે ઉચ્ચરવા જરૂરી છે.
સમ્યષ્ટિ, શાન્ત, અલ્પ આહારી, કામના રહિત, કષાયવર્જિત, રૈયવાન, અન્યની નિ ંદા નહિ કરનાર, ગુરુજનની સેવામાં તપર, દાલુ, વિનયી, ક્ષમાવાન, ક્રાઇની પણ પ્રર્યાં નહિ કરનાર તથા મિથ્યા પદ્મ નહિ માનનાર આદિ ગુણાને ધારણ કરનારાની તપશ્ચર્યાં સંપૂર્ણ ફળને આપનારી બને છે; માટે દરેક તપસ્વીએ ઉપરોક્ત ગુણાને કેળવવા પ્રયત્ન કરવા જોઇએ.
તા. કે—વિશેષ વિધિ ગુરુગમથી જાણી લેવા ખપી બનવું.
૧ શ્રી બીજ તપના વિધિ.
આ તપ કારતક સુદ ખીજથી શરૂ કરાય છે. તે દિવસે ઉપવાસ કરવેશ. આ તપ એ વર્ષોં અને બે માસ સુધી કરવા. ગુણુ વિ. નીચે મુજબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org