________________
: ૩૨ ઃ
આવશ્યક મુક્તાવલી : આરમે ખડ
નવકાર મંત્રના મહિમા.
સમરો મંત્ર ભલા નવકાર, એ છે ચૌદ પ્રવને સાર; એના મહિમાના નહિ પાર, એના અર્થ અનંત ઉદાર. સમરે—૧ સુખમાં સમરા દુઃખમાં સમા, સમરા દિવસ ને રાત, જીવતાં સમા મરતાં સમરા, સમરા સૌ સગાથ, સમરા-૨ જોગી સમરે ભાગી સમરે, સમરે રાજા ૨'ક, દેવા સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશક. સમરા——૩ અડસઠ અક્ષર એના જાણા, અડસઠ તીરથ સાર; આઠ સ પદાથી પરમાણુા, અસિદ્ધિ દાતાર. સ્મરા-૪ નવપદ એનાં નવનિધિ આપે, ભવેાભના દુ:ખ કાપે, વીર વચનથી હૃદયે થાપે, પરમાતમ પદ આપે. સમરા—૫ શ્રાવક કરણીતું પ્રભાતીયુ.
શ્રાવક તુ ઉઠે પ્રભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમ શ્રા નવકાર, જિમ પામે ભવસાયપાર. ૧ કવણુ દેત્ર કણ્ ગુરુ ધર્મ, કવષ્ણુ હુમારું છે કુલ ક; કત્રણ હુમારા છે વ્યવસાય, એવું ચિતવજે મનમાંય ૨ સામાયક લેજે મન શુદ્ધ, ધમ'ની હૈડે ધરજે બુઠ્ઠુ; ડિમચ્છુ કરે રણીતાણું, પાતક આલાએ આપણું. ૩ કાયા શકતે કરે પૃચ્ચખ્ખાણુ, સુધી પાલે જિનની આણુ; ભગુજે ગણજે સ્તવન સજ્ઝાય, જિષ્ણુહૂતિ નિસ્તારો થાય, ૪ ધરજે નિત્ય ઉદે નીમ, પાલે યા જીવતાં સીમ; હેરે જઇ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા તા લાભ અપાર, પ્રભુજી મહેટા મુક્તિ દાતાર, જે ઉથાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬ પેશાલે ગુરુવંદન જાય, સુઝે વખાણુ સદા ચિત્ત લાય; નિષ્ણુ સૂઝતા આહાર, સાધુતે દેજે સુવિચાર. સ્વામીવલ કરજે ઘણું, સગપણુ મેટ્ઠ' સામીતછું; દુઃખીયા હીડ્ડા
૧ રાત્રી. ૨ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org