________________
ચૈત્યવંદના
૧૧ ૬ રહિતપ ચૈત્યવંદન. વાસવપૂજિત વાસુપૂજ્ય, વર અતિશય ધારી; કેવળ કમળા નાથ સાથ, અવિરતિ જેણે વારી. ૧ પરમાતમ પરમેસરુ એ, ભવિજનનયનાનંદ શાન્ત દાન્ત ઉત્તમ ગુણ, વર જ્ઞાન દિણંદ. ૨ બેઠી બારે પર્ષદા, નિસુણે જિનની વાણ એક ચિત્ત લય લાઈએ, દેઈ નિજ કાન. ૩ તવ જગપતિ તિહાં ઉપદિશેરહિણીતપસુવિચાર; આરાધે ભવિ ભાવશું, આતમને સુખકાર. ૪ સાત વર્ષ સાત માસની, અવધિ કહી સુપ્રમાણ; આરાધે સુખસંપદા, પામે પદ નિવણ. વાચક શુભનય શિષ્યનેએ ભક્તિવિજયગુણ ગાય; વાસુપૂજ્ય જિનધ્યાનથી, અનુભવ સુખ થાય. ૬
૭. શ્રી વર્ધમાનતપનું ચૈત્યવંદન. સમવસરણમાં જિનવર, વર્ધમાન તપ સાર; વર્ણવતા ભવિ આગળ, કરવા ભદધિ પાર. ૧ લઘુ કર્મના ચોગથી, આચરીએ સુખકાર; અધિક કર્મ હલકા કરી, પામી સંજમ ભાર. ૨ આમ કેમલમાં પામશો, સર્વ લબ્ધિનું સ્થાન એ તપને આરાધતાં, જલદી શિવ પ્રયાણ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org