________________
= ૨૬ :
આવશ્યક મુક્તાવલી : દસમે ખંડ
૧૧ પિષધ બત દરવર્ષે આઠ પહેરના અગર ચાર પહેરના (માત્ર દિવસને અગર માત્ર રાતને અગર તે દિવસ અને રાતને ભેગે.) અમુક પૌષધ કરવા.
પષધના ચાર પ્રકાર છે ૧. આહાર પૌષધશથી અને સર્વથી હોય છે. બાકીના સર્વથી હોય છે. દેશથી આહાર પૌષધમાં એકાસણું, અબીલ, નવી કરાય છે. સર્વથી આહાર પાષધમાં ચાર પ્રકારના આહારને જેમાં ત્યાગ કરાય છે.
૨. શરીર સત્કાર–પૌષધ નિમિત્તે શણગારવું નહિ. ૩. અવ્યાપાર પૌષધ–સંસારી વ્યાપાર કઈ પણ કરે નહિ. ૪. બ્રહ્મચર્ય પૌષધ–બ્રહ્મચર્યનું પાલન કરવું.
આ વ્રતના પાંચ અતિચારે ૧. અપ્રતિલેખીત શયા–સંથારા આદિ ઉપધિને ન પડિલેહે, ન પ્રમાજે.
૨. અપ્રમાજિત દુપ્રભાજિત-સંથારા આદિને પડિલેહે પ્રમાજે તે બરાબર ન પડિલેહે ન પ્રમાજે.
. અપ્રતિલેખીત દુષ્પતિ–સ્થડિલ, માગું પરઠવવાની જગ્યાની પડિલેહણ તથા પ્રમાર્જના કરે જ નહિ.
૪. અપ્રમા દુષ્પમા-સ્પંડિત માત્રાની જગ્યા પડિલેહે તથા પ્રમાજે પણ બરાબર ન કરે.
૫. પૌષધ વિધિ વિપરીતતા–પષધ ટાઇમસર લે નહિ અને વહેલે પાળે તે તથા પૌષધમાં પારણાની ચિંતા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org