SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વમૂલ બાર વતાનું સ્વરૂપ ૨૭૫ : ર. વચનદુપ્રણિધાન–પાપવાનું વચન બોલવું. . કાયદુપ્રણિધાન–અજયણુએ કાયાને હલાવવી ચલાવવી, ભીંતે એઠીંગણ દઈને બેસવું. ૪ અનવસ્થા દોષ જે ટાઈમે સામાયિક લીધું હોય તે પૂરા ટાઈમે ન પાળે. ૫. સ્મૃતિવિડીન–સામાયક લઈને ટાઈમ જેવો ભૂલી જાય અગર તે સામાયક પારવું જ ભૂલી જાય. ૧૦ દેસાવગાસિકવત આખી જિંદગાની માટે લીધેલા વ્રતની વિશાળ મર્યાદાને આ વ્રતમાં અતિ સંક્ષેપ કરી લેવામાં આવે છે. મુખ્યતયા છઠ્ઠા વ્રતમાં અમુક ગાઉ સુધી જવાની રાખેલી છૂટને અતિ ટુંકાવી દેવામાં આવે છે. હાલ આ વ્રતમાં જધન્યથી એકાસણું કરી સવાર સાંજના પ્રતિક્રમણ સાથે વચમાં આઠ સામાયક કરવામાં આવે છે. ઉપાશ્રયથી ઘેર સુધી અગર અમુક સ્થાન સુધી જવાની મર્યાદા નક્કી કરાય છે. દશામા વ્રતના પાંચ અતિચાર ૧. આનયન પ્રયોગ–ધારેલી ભૂમિથી આગળની ભૂમિથી કઈ વસ્તુ મંગાવવી. ૨. પ્રખ્ય પ્રયોગ–ધારેલી હદની બહારથી બીજા પાસે કોઈ વસ્તુ મંગાવવી. ૩. શબ્દાનુપાત–શબ્દ કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી. ૪. રૂપાનુપાત-૨૫ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી. ૫. પુદગલપ્રક્ષેપ-કાંકરે નાંખી પિતે અહીં છે એમ જણાવી દેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy