SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૪ : આવશ્યક મુક્તાવલી : દસમા ખંડ ૬. રસ્તે ચાલતા વિના કારણે ઝાડના ફળ, ફૂલ, પાંદડા તોડવા નહિ. ૭. શેતરંજ, સેગટાબાજી, ગંજીફા, આદિની રમત રમવી નહિ, ૮. ઘંટી, ખાણીયા, સાંબેલા, હળ, કેદાળી, કેસ આદિ હથિયાર તૈયાર રાખી માગ્યા આપવા નહિ. (સ્વજન સંબંધી આદિમાં દક્ષિયતાના કારણે આપવી પડે તેની જયણા ) આઠમા વ્રતના પાંચ અતિચાર ૧. કંદર્પ-વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી તે. ૨. કોકુ–કામ ઉત્પન્ન થાય તેવી વાર્તાઓ કરવી તે. . મૌખર્ય–વાચાળપણાથી જેમ આવે તેમ આડાઅવળા અસંબંધ વાક બેલવા. ૪. સંયુક્તાધિકરણ–હિંસાવાલા ઉપકરણોને જોડીને તૈયાર રાખવા. ૫. ભગતિરિક્તતા–ભેગમાં તથા ઉપભોગમાં વપરાતી ચીજો કરતાં, લેભથી વધારે રાખવી. ૯ સામાયકવ્રત બાર મહિનામાં અમુક સામાયિક કરી આપવાનો નિયમ આ વ્રતમાં કરવો. શરીર આદિનાં કારણે આગળ પાછળ કરી આપવાની છૂટ રાખી શકાય છે, વ્રતધારી આત્માએ બનતાં સુધી એક સામાયક તે રાજ કરવું જ જોઈએ. નવમા વ્રતના પાંચ અતિચાર ૧. મનદુપ્રણિધાન મનમાં ખોટા વિચાર કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy