________________
: ૨૭૪ :
આવશ્યક મુક્તાવલી : દસમા ખંડ ૬. રસ્તે ચાલતા વિના કારણે ઝાડના ફળ, ફૂલ, પાંદડા તોડવા નહિ. ૭. શેતરંજ, સેગટાબાજી, ગંજીફા, આદિની રમત રમવી નહિ,
૮. ઘંટી, ખાણીયા, સાંબેલા, હળ, કેદાળી, કેસ આદિ હથિયાર તૈયાર રાખી માગ્યા આપવા નહિ.
(સ્વજન સંબંધી આદિમાં દક્ષિયતાના કારણે આપવી પડે તેની જયણા )
આઠમા વ્રતના પાંચ અતિચાર ૧. કંદર્પ-વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી તે. ૨. કોકુ–કામ ઉત્પન્ન થાય તેવી વાર્તાઓ કરવી તે.
. મૌખર્ય–વાચાળપણાથી જેમ આવે તેમ આડાઅવળા અસંબંધ વાક બેલવા.
૪. સંયુક્તાધિકરણ–હિંસાવાલા ઉપકરણોને જોડીને તૈયાર રાખવા.
૫. ભગતિરિક્તતા–ભેગમાં તથા ઉપભોગમાં વપરાતી ચીજો કરતાં, લેભથી વધારે રાખવી.
૯ સામાયકવ્રત બાર મહિનામાં અમુક સામાયિક કરી આપવાનો નિયમ આ વ્રતમાં કરવો. શરીર આદિનાં કારણે આગળ પાછળ કરી આપવાની છૂટ રાખી શકાય છે, વ્રતધારી આત્માએ બનતાં સુધી એક સામાયક તે રાજ કરવું જ જોઈએ.
નવમા વ્રતના પાંચ અતિચાર ૧. મનદુપ્રણિધાન મનમાં ખોટા વિચાર કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org