________________
સમ્યક્તવમૂલ બાર વ્રતનું સ્વરૂપ
* ર૭૭ : - ૧૨ અતિથિવિભાગ. મુખ્ય રીતિએ આઠ પહો (અહેરાત્રિ ચઉવિહાર ઉપવાસ સહિત) પૌષધ કરી પારણે એકાસણું કરી મુનિરાજને વહેરાવી જેટલી ચીજ વહેરી જાય તેટલી જ પિતે વાપરવી. આ વ્રતને અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રત વર્ષમાં જેટલી વાર કરવા ભાવના હોય તેટલી સંખ્યા ધારી શકાય છે. કદાચ મુનિરાજને જોગ ન મળે તો સાધર્મીભાઈને જમાડીને પણ આ વ્રતનું પાલન કરવું.
આ વ્રતના પાંચ અતિચાર. ૧ સચિત્તનિક્ષેપ–સચિત્ત (જીવવાલી) વરતુ અચિત વસ્તુમાં નાંખીને વહેરાવવી.
૨ સચિત્તપિધાન–સચિત વસ્તુવડે ઢાંકેલી અચિત્ત વસ્તુ આપવી.
૩ અયવ્યપદેશ–પિતાની વસ્તુ બીજાની છે અને બીજાની વસ્તુ પિતાની છે એમ કહીને આપવું.
૪ સમસરદાન– ક્રોધ–ષ્ય અને અભિમાનથી દાન આપે.
૫ કાલાતિક્રમ—ગોચરીને કાળ વીતી ગયા પછી મુનિને આમંત્રણ કરવા જય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org