________________
આવશ્યક ચુક્તાવલી : પ્રથમ અહ મારા કમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર,
એની પૂબીને નહિ પાર, વિનતિ ધાર ધાર ધાર. ૫ ૨૪ પાર્શ્વ પ્રભુ ગુણાગાર, મારા હૈયાના હાર
શાશ્વત આનંદ દેનાર, કરા પાર પાર પાર. ૧ તારું શાસન મનહાર, મને એને ઉપકાર; ભવસાગર છે અપાર, જલદી તાર તાર તાર. ૨ કેવળ જ્યોતિ ઝલકાર, જેનું તેજ છે અપાર; ત્રણે જગમાં પ્રચાર, રતવું વાર વાર વાર. ૩ દીઠ ભાગ્યે દેદાર, થશે સફળ અવતાર સાચે તું છે તારણહાર, દુઃખે વાર વાર વાર. ૪ આમ કમલ સુધાર, લધિ પ્રવીણ આધાર;
કુમ્ભજગિરિના શણગાર, મહિમા કાર કાર કાર. ૫ ૨૭ જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી,
જે પ્રભુની સુપ્રસન્ન ને અમીભરી, દષ્ટિ દુઃખે કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં, હેજે સદા વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org