________________
પ્રભુ સન્મુખ બલવાની સ્તુતિઓ
: 8: રૂપવિજય કહેસુણે મેરી લાવણ, ઐસી શોભા બહુ સારી;
માતપિતા બાંધવ સહુ સાથે, સંજમ લીધા નિરધારી. ૬ ૨૨ આવ્યો શરણે તુમારે, જિનવર કરજે આશ પૂરી હમારી,
ના ભવપાર હારે, તુમ વિણ જગમાં સાર લે કેણ હારી? ગાયે જિનરાજ આજે, હરસ અધિકથી, પરમ આનંદકારી, પાયે તુમ દર્શ નાશે ભવ ભવ ભ્રમણા નાથ ! સર્વે હમારી. દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમેજ સ્થાપ્યું, કઈ ભવ્યનું કઠીન દુખ તમેજ કાપ્યું; એવા પ્રભુ પ્રમીયે પ્રણયે તમને,
એવા પ્રભુ શિવતણ અર અમને. ૨૪ પ્રણમી શ્રી પ્રભુ વીરને પ્રથમમાં, માંગલ્યકારી સદા,
બીજા શ્રી ગુરુ ગૌતમ ગણધરા, વંદે ટળે આપદા, ત્રી શ્રી સ્થૂલભદ્રને પ્રણમી, કેશ્યા ગૃહે જે રહ્યા,
મૂકી તેહના ભેગ ગ ગ્રહને સ્વર્ગે પછીથી ગયા. ૨૫ આ દાદાને દરબાર, કરશે ભદધિપાર,
અરે તું છે આધાર, મેહે તાર તાર તાર. ૧ આત્મગુણને ભંડાર, તારા મહિમાને નહીં પાર, દેખે સુંદર દેદાર, કરે પાર પાર પાર. ૨ તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર, ખરે હૈયાને હાર, વંદુ વાર વાર વાર. ૩ આ દહેરાસર મઝાર, કયે જિનવર જુહાર, પ્રભુ ચરણ આધાર, ખરે સાર સાર સાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org