________________
:: :
આવશ્યક મુક્તાવલી : દસમાં ખડ
૨. ચારને ચારી કરવામાં મદદ કરવી.
૩. સારી વસ્તુમાં બીજી ખાટી વસ્તુ નાંખીને આપવી, સારી દેખાડીને ખાટી આપવી.
૪. રાજ્ય વિરુદ્ધ સ્થાનમાં જવું, અગર દાણચેારી કરવી તે. ૫. તાલ-માન-માપા ઓછા વધતાં રાખવા.
૪ સ્થૂલ મૈથુનવિરમણુ વ્રત,
આ વ્રતમાં પુરુષાએ પાતાની સ્ત્રીમાં સ તાષ રાખી, પરસ્ત્રીને સામ અને સ્ત્રીઓએ પરપુરુષના ત્યાગ કરવાને છે. તેમજ તિયાઁચ અને દૈવી સંધી મૈથુનને પણ ત્યાગ કરવા પડે છે.
આ વ્રતના પાંચ અતિચાર.
૧. અપરિગ્રહીતાગમન—કાઇએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી એવી સ્ત્રી સાથે ગમન કરવુ તે.
૨. ઇશ્વરપરિગ્રહીતાગમન~~અમુક દિવસ સુધી વેશ્યા પ્રમુખને ક્રાઇએ રાખી હોય તેની સાથે ગમન કરવું. તે.
૩. અનંગક્રીડા—સ્ત્રીઓનાં અંગાપાંગ નીરખવા તથા કામવિકાર વધે એવી ચેષ્ટા કરવી.
૪. પરિવવાહકરણ——પોતાના પુત્ર પુત્રી સિવાય પારકાના વિવાહ
કરવા.
૫. તીવ્ર અભિલાષા-કામચેષ્ટામાં અતિ તીવ્ર ઇચ્છા ધારણ કરવી તે. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણુ વ્રત.
ધન, ધાન્ય, ક્ષેત્ર ( જમીન ), હાટ, હવેલી, રૂપ, સાનુ, હલકી ધાતુ, એ પગવાળા નેાકર ચાકર, ચાર પગવાળા પશુ—આ નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરવું. પરિમાણુથી ( ધારેલી મર્યાદાથી ) અધિક થઈ જાય તે ધર્મ માગે વાપરી નાંખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org