________________
: ૨૬૪ ઃ
આવશ્યક મુક્તાવલી : દસમા ખડ
૧. રાયાભિયાગ રાજા અગર નગરના માલિકની આજ્ઞાથી કરવું પડે. ૨. ગાલિયામ—જનસમૂહના બળાત્કારથી કરવું પડે. ૩. બલાભિયાગ—ચાર આદિના કહેવાથી કરવું પડે,
૪. દેવાભિયેાગ—દેવતા આદિના બળાત્કારથી કરવુ પડે. ૫. ગુરુનિગ્રહ—ગુરુ આદિ વડીલના કહેવાથી કરવુ પડે. ૬. વૃત્તિકાંતાર આજીવિકાના કારણુસર કરવું પડે.
સમ્યક્ત્વથી વિપરીત તે જ મિથ્યાત્વ કહેવાય છે. એટલે મિથ્યાત્વના પણ પ્રકાર જાણ્યા હ્રાયતે। સતિને દૂષણું લાગવાને અગર તેને ભ'ગ થવાને ભય નહિ રહે. એટલે તેના પંદર પ્રકારો જણાવાય છે.
મિથ્યાત્વના ૧૫ પ્રકાર
પાંચ પ્રકાર
૧ અભિહિક પોતે ગ્રહણ કરેલા કુધમ ને છેડે જ નહિ
-
૨ અભિકિ—સર્વ ધર્માંને એક સરખા માનવા,
૩ અભિનિવેશિક—ખાટુ જાણુવા છતાં માનપાન આદિ લાલસાના કારણે તેને છેડવું નહિ.
૪ સાંયિક—સર્વજ્ઞ વચનમાં શંકા રાખે મર્થાત્ સર્વજ્ઞ ભગવાને આમ કહ્યું તે સાચું હશે કે કેમ?
૫ અનાભોગિક-અસત્તી જીવાને અનુપયેાગપણે વતે છે તે. છ પ્રકાર
૧ લૌકિક દેવગત—રાગીદ્વેષી કુદેવને સુદેવ તરીકે માને તે.
ર લૌકિક ગુરુગત—અનેક આરંભ સમારંભમાં રક્ત અને સસારના સગીઓને ગુરુ તરીકે માને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org