________________
વિધિવિધાના
: ૧૪૧ :
ત્યાર પછી ઉપાશ્રયે જઇને ખમાસમણુ દૂધ, ઇરિયાવહિયા પડિની, લેગસ્સના કાઉસ્સગ કરી, પારી પ્રગટ લેગસ ખોલી, ગમણુાગમણે આલાવવા. એક ખમાસમણુ આપી ઈચ્છાકારેણુ સદિસદ્ધ ભગવન્ ! ચૈત્ય વંદન કરું? ઈચ્છ એમ કહી જચિંતામણીથી લઇ જય વીયરાય પત ( પુરા ) અધાં સૂત્રા બોલે.
૩૧ માત્રુ' કરવા જવાની વિધિ.
માત્રુ કરવા જનારે પ્રથમ તે કુંડી, પૂંજણી, અચિત્ત પાણી જાચી રાખવાં.
"6
જ્યારે માત્રુ કરવા જવુ હાય ત્યારે માતરીઉં-( માત્રુ કરવા જવાનું ધોતીયું : પહેરી ચરવળા તથા મુત્તિ સાથે રાખીને પૂજણીથી કુંડી પ્રમાઈને માત્રુ કરી પરવાની જગ્યાએ કુંડી મૂકી જીવ-જંતુ વિનાની ભૂર્ભૂમ જોઇને અણુજાણુહ જઋગ્àા '' એમ મેલીને માત્રુ પરઢવીને કુંડી ક્રીથી નીચે મૂકી ત્રણ વાર વેસિરે વાસિર વાસિરે એમ કહી કુંડી હાથમાં લઇ, મૂળ જગ્યાએ મૂકવી. પછી હાય તથા પગ અપવિત્ર થયા હ્રાય તે તે અચિત્ત પાણીયા શુદ્ધ કરી ( પાણી બહુજ ઘેાડુ' વાપરવું. પાણી સુકાઇ જાય તેવી જગ્યાએ હાથ ધેવા. ) વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ખમાસમણુ તે ઇરિયાવહિય પડિક્કમવા તથા ગમાગમણે આલેાવવા.
૩૨ સ્થડિલ જવાની વિધિ.
જ્યારે સ્થંડિલ ( ટટ્ટી ) જવું ઢ઼ાય ત્યારે માતરીયુ પહેરી ઢામલીનેા કાળને વખત હેાય તે માથે કામળી ઓઢી ચરવળેા કાખમાં રાખી, મુહર્પીત્ત કેડમાં ખાસી જાયેલા અચિત્ત પાણીને લેટ કે ક્રાઇ તેવું પાત્ર લઇને જાય, ત્યાં જંતુ રહિત જગ્યા તપાસીને અણુજાણુહ જસગ્ગહે ” કહી શંકા ટાળે. (જંગલમાં જગ્યા મલતી હોય ત્યાં સુધી જગલમાં જ જવુ, વાડામાં જવાથી આલેાયણુ આવે છે, )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org