SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૧૪૦ : આવશ્યક મુક્તાવલી : આઠમા ખેડ પછી જિનમંદિરથી નીકળતાં ત્રણ વાર આવસહી કહી ઉપાશ્રયમાં આવતા ત્રણ વાર નિસિહી કહીને પ્રવેશ કરવા અને સેા ઢગલાથી વધુ ગયા હોય તો દરિયાવહી પડિમીને ગમણુાગમણે આલે વવા. ૩૦ આયંબિલ એકાસણુ કરવાવાળાએ ઘેર આહાર કરવાના વિધિ આયંબિલ એકાસણું વિગેરે કરવા માટે ઘેર જવું હાય તે! તેણે ઇર્માંસમિતિ શૈધતા જયાપૂર્વક જવુ અને ઘરમાં પ્રવેશ કરતા રજયા મંગલ ’' ખેલી કટાસણુ પાથરીને બેસી ઉંચે સ્થાનકે ધાર્મિક ધ્રુતક મૂકી નવકાર પચિત્તિ કહી સ્થાપના સ્થાપવી. 66 પછી એક ખમાસમણુ દઇ, ઇરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી એક લેાગસને (ન આવડે તેા ચાર નવકારને ) કાઉસ્સગ્ગ કરી ઉપર લેગસ કહેવા. પછી ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણુ સક્રિસહ ભગવન્ ! '' ગમØાગમણે આલાઉં ! ઇચ્છ` કહી ઇરિયાસમિતિ પાના ૨૨૯ ઉપર લખ્યા પ્રમાણે એલવુ. પછી આહાર કરવાના ઠેકાણે કાજે લઇ, પાટલે-થાલી વિગેરે ભોજન તથા મુખ પૂર્ણને નિશ્ચલ આસને મૌનપણે( બોલ્યા વિના ) આહાર કરે. ( કારણ પડે તેા પાણી પીને બોલે ) આહાર આપનાર પાસે ખપ છે એમ કહી આજ્ઞા માંગે જ્યારે તે ણી કહે કે વાપરા પછી આહાર કરે. ભાણામાંથી લીધેલ વસ્તુમાંથી જરા પણ છાંડે નહિ. પછી મુખ્ શુદ્ધ કરી ઉઠતી વખતે કાજે લઇ સિરાવે. પછો હાથ જોડી દિવસચરિમં તિવિહારતુ નીચે મુજબ પચ્ચખાણ કરે. દિવસચરિમ' પચ્ચખ્ખામિ તિવિદ્ધપિ આહાર, અસણં, ખાઇમ, સામ, અન્નત્થણાભોગેણું, સહસાગારેણું, મહત્તરાગારેણું, સમાહિત્તિઆગારેણ વાસિરામિ, સવ ૧ ૨૨૯ પાના ઉપર જોઇ લેવા. ૨ ઉપાશ્રયે એકાસણું કરનાર જયા મ ́ગલ બોલે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy