________________
વિધિવિધાના
૨૮ રાઈઅ મુહપત્તિની વિધિ.
ખમા॰ ઈ કરિયાવહી કરી, એક લેગસ્સના કાઉસગ્ગ કરી, ઉપર લાગસ કહી ખમા૦ ૬૪ ઇચ્છાકારેણ સદિસહ ભગવન્! રાય મુહપત્તિ પડિલેહું ? ચ્છ કહી પડિલેહવી. એ વાંદણુાં દેવા. ચ્છા રાષ્ટ્ર આલેાઉં ? ઇચ્છ* આલેએમિ જો મે રાઈએ એ પાઠ કહેવા. પછી
: ૨૩૯ :
સભ્યવિ રાઈઅ દુિિતઅ દુમ્ભાસિયા દુચિક્રિય દૃચ્છાકાશ્ સદિસહ ભગવન્ ! ગુરુ કહે પડકમેહુ. શિષ્ય કહે ઇચ્છ તસ્સ મિચ્છામિ ક્રુડ, ( અત્રે પદવીધર મુનિરાજ હોય તે એ વાંદાં દેવા ) પછી એક ખમા॰ દઈ ઇચ્છકાર, અટ્રુિએ કહી કે વાંદણાં ઈ કારી ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણુના આદેશ દેશેજી એમ કહેવું. ૨૯ જિનમંદિરે જવાની વિધિ
પેસડુ લીધા પછી ગુરુમહારાજની આજ્ઞા લઈને જિનમદિરે દર્શોન કરવા અવશ્ય જવુ જોખુંએ. ન જાય તે આલેયા આવે...કટાસણુ ડાબે ખભે નાંખી, ઉત્તરાસણ( ખેસ ) કરી, ચરવળે! ડાબી કાંખમાં રાખી, સુહૃત્તિ જમણા હાથમાં રાખીને ઇર્ષ્યાસમિતિ શોધતાં જિનમ ંદિરે જવુ. ઉપાશ્રયમાંથી નીકળતા ત્રણ વાર આવસહી કહીને નીકળવુ. પછી ત્રણુ વાર નિસીહી કહીને દેરાસરના દ્વારમાં પ્રવેશ કરવા. પ્રથમ મૂળનાયકની સન્મુખ જઇ એ હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરી, ભગવાનની રસ્તુતિ કરી ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી ઉત્તરાસણુ કાઢી નાંખીને ખમાસમણુ તે ઇરિયાવહી પડિમવી. ( સે ડગલાથી દહેરાસર દૂર હૈય તા ગમણુગમણે આલાવવા ). પછી ખેસ નાંખી ત્રણુ ખમાસમણુ દર્દને ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણુ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણુની આશ દેજોજી, ( વડીલ હૅાય તે પચ્ચખ્ખાણુ કરાવે. ) અગર જેને આવડતું હોય તે કરાવે.
૧ આ વિધિ સાધુ મહારાજ હાય તે જ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org