________________
* ૨૩૪ ૪
આવશ્યક મુક્તાવલી : આઠમો ખક થાવત ાથ ભક્ત કરી શકીશ? પછી એક ઉપવાસ કરી શકીશ? આંબિલ કર. નિવિ કર. એકાસણું કર. બીઆસણું કર. અવર્ડ કર, પરિમુઠું કર, સાહપિરિસિ કર. પિરીસિ કર. નવકારશી કર. અહીં સર્વ ઠેકાણે ઉત્તરમાં જે ન કરવું હોય તે શક્તિ નથી, પરિણામ નથી એમ ચિંતવવું. પરંતુ પ્રથમ જે તપ કર્યો હોય અને અત્યારે ન કરે છે, ત્યાંથી ઉતરમાં શક્તિ છે, પરિણામ નથી એમ ચિંતવવું. છેવટે જે તપ કરવો હોય તે તપના પ્રશ્નનો ઉત્તર આપી અર્થાત શક્તિ છે, પરિણામ પણ છે, એમ ચિંતવી ‘નમે અરિહંતાણું' કહી કાઉસ્સગ પાર. આગળ ચિંતવન કરવું નહિ.
હે ચેતન ! છ માસ કરી શકીશ? છ માસમાં એક બે ત્રણ ચાર પાંચ ઉપવાસ ઓછા કરી શકીશ? છ સાત આઠ નવ દશ ઉપવાસ એાછા કરી શકીશ. એમ દરેક મહિનામાંથી પાંચ પાંચ ઓછા કરી યાવત તેર ઉપવાસ સુધી ચિંતવન કરવું. આ વિધિ પણ ચાલી શકે છે.
ર૧ પચ્ચખાણ પારવાને વિધિ. પ્રથમ ઈરિયાવહી કરી ચંદેસુ નિમલયર સુધી એક લગાસન કાઉસ્સગ કરી ઉપર આ લેગસ્ટ કહે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? એમ કહી જગચિંતામણિથી તે જય વીયરાય સુધી કહેવું. પછી ખમા દઈ એક નવકાર ગણું મહજિણાણુંની સજઝાય બોલી, ખમા દઇ, ઇચ્છા મુહપત્તિ પડિલેહું ? એમ કહી મુહપતિ પડિલેહવી. પછી ખમા દઈ ઈચ્છા પચખાણ પારું ? યથાશક્તિ, પછી ખમા દઈ ઈચછા પચ્ચખાણુ પાયું ? તહતિ એમ કહી જમણે હાથ કટાસણા અગર ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણું જે પચ્ચખાણ કર્યું હોય તેનું નામ દઈ નીચે મુજબ પારવું.
રર ઉપવાસ પારવાનું પરચખાણુ. સર ઉગએ૧ અબભત્ત પચ્ચખાણ કર્યું" તિવિહાર, પિરસી, સાઢ૧ અત્રે જેટલા ઉપવાસ કર્યા હોય તેટલા બોલવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org